E News

મતદાનના દિવસે કામદારોને સવેતન રજા આપવા પાલિકાનું જાહેરનામું

સુરત : આગામી લોકસભાની ચૂંટણી માટે 7 મેના રોજ મતદાન થશે તે દિવસે સુરત પાલિકાએ પાલિકા વિસ્તારના તમામ કામદારો માટે સવેતન રજા ની જાહેરાત કરી છે. આ અંગે પાલિકાએ એક જાહેરનામું બહાર પાડ્યું છે તેના આધારે જો કોઈ કામદાર ને આ દિવસે રજા ના પૈસા માલિક કે સંસ્થા દ્વારા કાપવામાં આવશે તો તેમના વિરુદ્ધ ગુજરાત …

મતદાનના દિવસે કામદારોને સવેતન રજા આપવા પાલિકાનું જાહેરનામું Read More »

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં વિવિધ એજન્સીઓ સાથે અમદાવાદ એરપોર્ટ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

ચૂંટણી દરમિયાન મતદારોને પ્રભાવિત કરવાના ઉદ્દેશથી થતી પ્રતિબંધિત વસ્તુઓ અને નાણાંની હેરફેર અટકાવવા કાર્યરત વિવિધ એજન્સીના અધિકારીઓ સાથે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. અમદાવાદ એરપોર્ટ ખાતે યોજાયેલી આ બેઠક બાદ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તેમજ ચાર્ટર્ડ પ્લેનના આગમન (Arrival) અને પ્રસ્થાન (Departure) સ્થળનું જાત નિરીક્ષણ પણ કર્યું હતું.મુક્ત, …

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં વિવિધ એજન્સીઓ સાથે અમદાવાદ એરપોર્ટ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ Read More »

પોસ્ટલ બેલેટ માટેના ફોર્મ-૧૨ નું આદાન-પ્રદાન કરવા અમદાવાદ ખાતે યોજાયો પ્રથમ એક્ષચેન્જ મેળો

તાપી તા. ૧૯ ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટે તેમના દ્વારા રજૂ થયેલા ફોર્મ-૧૨ નું આદાન-પ્રદાન કરવા માટે આજે રાજ્ય કક્ષાના પ્રથમ એક્ષચેન્જ મેળાનું અમદાવાદના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઑડિટોરીયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.પોતાના અથાક પ્રયત્નો, પ્રતિબદ્ધતા, સમર્પણ અને સખત મહેનત થકી મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણીઓ સંપન્ન કરવામાં …

પોસ્ટલ બેલેટ માટેના ફોર્મ-૧૨ નું આદાન-પ્રદાન કરવા અમદાવાદ ખાતે યોજાયો પ્રથમ એક્ષચેન્જ મેળો Read More »

સુરત કોર્ટમાં હવે લગ્નવિષયક તકરારોમાં કેસ દાખલ કર્યા વિના સુખદ સમાધાનની નિઃશુલ્ક વ્યવસ્થા

ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિશ્રી સુનિતા અગ્રવાલના હસ્તે સુરત કોર્ટમાં લગ્નવિષયક કાયમી પ્રિ-લિટીગેશન લોક અદાલતનું વર્ચ્યુલી ઉદ્દઘાટન, સુરત જિલ્લા કોર્ટ સહિત માંગરોળ, માંડવી, બારડોલી, ઓલપાડ, કઠોર તાલુકામાં મિડીએશન સેન્ટરનું વર્ચ્યુલી ઉદ્દઘાટન, કોર્ટ કેસ કર્યા વિના સમાધાનના માર્ગે લગ્નજીવન બચાવવાની સુવર્ણ તક સુરતઃશુક્રવારઃ લગ્નવિષયક તકરારોમાં કેસ દાખલ કર્યા વિના સુખદ સમાધાનની નિઃશુલ્ક વ્યવસ્થા ઉભી થઈ શકે એવા …

સુરત કોર્ટમાં હવે લગ્નવિષયક તકરારોમાં કેસ દાખલ કર્યા વિના સુખદ સમાધાનની નિઃશુલ્ક વ્યવસ્થા Read More »

સુરત સંસદીય મત વિસ્તારમાં નિયુકત જનરલ, ખર્ચ તથા પોલીસ ઓબ્ઝર્વરશ્રીઓની ઉપસ્થિતિમાં ચુંટણીની તૈયારીઓ અર્થે સમીક્ષા બેઠક યોજાઈ

સુરતઃ શુક્રવારઃ- લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત ૨૪-સુરત લોકસભા મતવિસ્તાર માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા જનરલ ઓબ્ઝર્વરશ્રી દિપક આનંદ, ખર્ચ ઓબ્ઝર્વરશ્રી વિજયાનંદ ભારતીય તથા પોલીસ ઓબ્ઝર્વર કુ. સૌમ્યા સામ્બશિવનની ઉપસ્થિતિમાં નોડલ અધિકારીઓ, એ.આર.ઓ. સાથે ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.કલેકટર કચેરીના સભાખંડમાં આયોજિત બેઠકમાં જનરલ ઓબ્ઝર્વરશ્રીએ કહ્યું કે, મહત્તમ મતદાન થાય, જે …

સુરત સંસદીય મત વિસ્તારમાં નિયુકત જનરલ, ખર્ચ તથા પોલીસ ઓબ્ઝર્વરશ્રીઓની ઉપસ્થિતિમાં ચુંટણીની તૈયારીઓ અર્થે સમીક્ષા બેઠક યોજાઈ Read More »

સિટી બસો પર બેનરો થકી મતદાન જાગૃતિનો સંદેશ

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારની આશરે ૬૦૦ (છસો) જેટલી સિટી લિંક બસ/સિટી બસો ઉપર મતદાન જાગૃતિ અંગેના બેનરો લગાવી શહેરીજનોમાં મતદાન જાગૃત્તિ આવે તેમજ મહત્તમ મતદાનનો હેતુ સિદ્ધ થાય એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીમાં ‘યુવા મતદાર જાગૃતિ’ કાર્યક્રમ યોજાયો

સુરત:શુક્રવાર: જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિ.ના કન્વેન્શન હોલ ખાતે સ્વીપ અંતર્ગત ‘યુવા મતદાર જાગૃતિ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેમણે યુવાનોમાં મતદાન અંગે જાગૃત થવા અને પ્રથમ વાર મતદાન કરનાર યુવા મતદારો અચૂક મતદાન કરે એ માટે પ્રેરણા આપી યુવાઓને મતદાનનું મહત્વ સમજાવ્યું હતું.કાર્યક્રમમાં તમામ મતદાતાઓને ફિલ્મ નિદર્શન અને PPT પ્રેઝન્ટેશન …

જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીમાં ‘યુવા મતદાર જાગૃતિ’ કાર્યક્રમ યોજાયો Read More »

મતદાન જાગૃતિ અભિયાનના કેમ્પસ એમ્બેસેડર ભૂમિ ગોધાણીએ ૫૦૦થી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર્સના ચૂંટણી કાર્ડ કઢાવીને મતદાન માટે કર્યા પ્રેરિત

સુરતઃશુક્રવાર: લોકશાહીના અવસર એવા ચૂંટણીમાં મતદાન થકી ભાગ લઈને યુવા પેઢી લોકશાહીને સશક્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે તે આશયથી જિલ્લા ચૂંટણી તંત્રના નેજા હેઠળ મતદાન જાગૃતિ અભિયાન સ્વીપ અંતર્ગત સુરતની સ્વામી આત્માનંદ સરસ્વતી કોલેજ ઓફ મેનેજમેન્ટ અને જે.ડી.ગાબાણી કોમર્સ કોલેજની યંગ ગર્લ ભૂમિ ગોધાણી કેમ્પસ એમ્બેસેડર બની છે. પ્રથમ વખત મત આપનાર યુવા મિત્રોને મહત્તમ …

મતદાન જાગૃતિ અભિયાનના કેમ્પસ એમ્બેસેડર ભૂમિ ગોધાણીએ ૫૦૦થી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર્સના ચૂંટણી કાર્ડ કઢાવીને મતદાન માટે કર્યા પ્રેરિત Read More »

બાળ વિદ્યાર્થીઓએ પોસ્ટરો બનાવી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો

ન્યુ સિટીલાઈટ સ્થિત રંગ એકેડેમીના સંચાલક અમીબેન દાનેચા (લીલાવાલા)ના માર્ગદર્શન અને પ્રોત્સાહન હેઠળ ૪૫ બાળકો- વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ, વોટ ફોર બેટર ઇન્ડિયા, બેટી બચાવો, બેટી પઢાઓ, પ્રદૂષણ નિયંત્રણ માટે લોકજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી પોસ્ટરો બનાવી સામાજિક સંદેશો આપ્યો હતો. ખાસ કરીને એકેડેમીના ૪ થી સોળ વર્ષની વયના બાળ વિદ્યાર્થીઓએ આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને વધુમાં વધુ મતદાન …

બાળ વિદ્યાર્થીઓએ પોસ્ટરો બનાવી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો Read More »

ઓલપાડની મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ખાતે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયાલના અધ્યક્ષ સ્થાને ત્રણ દિવસીય ‘સખી સહેલી સંગે મતદાન કેમ્પેઈન’નો પ્રારંભ

સુરતઃગુરૂવાર: લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધે અને ચૂંટણી પંચનો ’NO VOTERS TO BE LEFT BEHIND’નો હેતુ સિદ્ધ થાય તેમજ લોકશાહીના પર્વમાં મહિલાઓ વધુમાં વધુ મતદાન કરે તે માટે ઓલપાડ તાલુકાની મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ખાતે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયાલના અધ્યક્ષ સ્થાને Turout Implementation Planના ભાગરૂપે ત્રણ દિવસીય ‘સખી સહેલી સંગે મતદાન કેમ્પેઈન’નો પ્રારંભ કરવામાં …

ઓલપાડની મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ખાતે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયાલના અધ્યક્ષ સ્થાને ત્રણ દિવસીય ‘સખી સહેલી સંગે મતદાન કેમ્પેઈન’નો પ્રારંભ Read More »

error: Content is protected !!